પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવો. અને તેને નિયંત્રિત કરવાના બે ઉપાયો લખો.
તાજમહેલ પર એસિડ વર્ષાની અસર સમજાવો.
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ બાળકોમાં શ્વસનતંત્રનાં ગંભીર રોગ $NO_2$ વાયુને કારણે થાય છે.
$(2)$ કાર્બન મોનોક્સાઈડ રુધિરમાંના હીમોગ્લોબિન સાથે જોડાઈને કાબૉક્સિ-હિમોગ્લોબીન સંકીર્ણ બનાવે છે.
$(3)$ કાર્બોક્સિ-હીમોગ્લોબિન સંકીર્ણ તે ઓક્સિજન-હીમોગ્લોબિન કરતાં $100 $ ગણું વધુ થાયી છે.
$(4)$ વરસાદી પાણીનો $pH \,5.6$ ની આસપાસ હોય છે.
પીવાના પાણીના આંતરરાષ્ટ્રીય ધોરણો વિશે ટૂંકમાં સમજૂતી આપો.
ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે અસર કરે છે - સમજાવો.